- અગ્નિસ્ત્ર બનાવવાની સામગ્રી :
ગૌમૂત્ર: 20 લીટર
કડવા લીમડા ના પાન ની ચટણી : ૨ કીલો ગ્રામ
તીખી મરચી ની ચટણી : ૫૦૦ ગ્રામ
દેશી લસણ ની ચટણી : રપ૦ ગ્રામ
તમાકું નો પાવડર ૫૦૦ ગ્રામ
• આ મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઉભરો(ઉફાળો) આવે ત્યાં સુધી ગરમ કરી પછી ઠંડુ પડવા દેવું. ત્યારબાદ ર દિવસ સુધી સવાર-સાંજ ૧-૧ મિનિટ માટે ઘડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને સંગ્રહ કરવો.
- અગ્નિસ્ત્ર બનાવવાની પધ્ધતિ :
• આ મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઉભરો(ઉફાળો) આવે ત્યાં સુધી ગરમ કરી પછી ઠંડુ પડવા દેવું. ત્યારબાદ ર દિવસ સુધી સવાર-સાંજ ૧-૧ મિનિટ માટે ઘડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને સંગ્રહ કરવો.
- છંટકાવ : પ્રતિ એકર ર૦૦ લીટર પાણી + ૬ થી ૮ લીટર
- સંગ્રહણ ક્ષમતાઃ ૩ મહીના સુધી ઉપયોગમાં લઇ શકાય.
- નિયંત્રણ : બધા જ પ્રકારની જીવાતો માટે, પ્રકાંડને કોરનાર ઇયળ ફળોમાં થતી ઇયળ, કળીઓમાં રહેલી ઇયળ, કપાસના કાચા જીંડવામાં થતી ઇયળ અને અન્ય તમામ નાની મોટી ઇયળોને કાબુમાં રાખે છે.
