સપ્ત ધાન્યાંકુર અર્ક

0

 


 સંત ધન્યાંકુર અર્ક બનાવવાની સામગ્રી:


  • ૧૦૦ ગ્રામ તલ એક વટકામાં, તલ દુબે તે પાણીનું પાણી + ૧૦૦ ગ્રામ મગ ના  દાણા + ૧૦૦ ગ્રામ અડધા દાણા + ૧૦૦ ગ્રામ ચોલીના દાણા + ૧૦૦ ગ્રામ મઠના દાણા + ૧૦૦ ગ્રામ દેશી ચણાના દાણા + ૧૦૦ ગ્રામ, ઘઉના દાણાના પાણી ડૂબી પાણી છોડો.

  • ત્રીજા દિવસ સાતેય ધન્યાને પાણીમાથી કાઠી નાખવા પછી તેને સ્વચ્છ કપડામાં અંકુરીત થવા માટે લટકાવી દેવા અને પાણીને સાચવવું. ૧ સેમી લંબાઇનો અંકુર થાય ત્યારે તેને બહાર કાઢી ચટણી બનાવવી.

  • બાદમાં:
  • 200 લિટર પાણી + 90 લિટર ગોમૂત્રા + ધાન્ય પાણી + ધાન્યની ચટણી.

  • આ મિશ્રણ બરાબર મિકસ થઇ જાય ત્યાં સુધી લાકડાના હાથા વડે હલાવ્યા બાદ કોથળાથી ઢાંકીને ર કલાક રાખવું પછી કપડાં થી ગાળવું અને ૪૮ કલાકમાં છંટકાવ કરવો.
  • છંટકાવ: ૪૮ કલાકમાં છંટકાવ કરવો.

  • સંગ્રહિત: ૪૮ કલાક સુધી ઉપયોગમાં લેવાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

Please Select Embedded Mode To show the Comment System.*