કેલ્શિયમ (calsium)

0


કેલ્શિયમ નુ મહત્વ
 :-
  1. જમીન ફળદ્રુપ તેમજ ભરભરી બનાવે છે, જેના કારણે અંકુરણ અને મૂળનો વિકાસ સારો થાય છે.
  2. કેલ્શિયમથી નાઇટ્રોન, ફોસ્ફરસ તથા પોટેશિયમ જેવા ખાતરોની કાર્યક્ષમતામાં વધારો કરે છે.
  3. જમીનમાં ક્ષારનું પ્રમાણ ધટાડે છે.
  4. મુળમાં ગ્રંથીઓનું નિર્માણ તથા છોડની વૃધ્ધિમાં સહાયક બની મજબુતી આપે છે. જેથી છોડ આડો પડી જતો નથી.

💠 કેલ્શિયમ તત્વની ઉણપ અને તેના લક્ષણો :

  • પાકનો મુળનો વિકાસ ઓછો થાય છે.
  • નવા મુળનો વિકાસ ઓછો થાય છે તથા નવા મુળ ધાટા કલરના થઇ જાય છે.
  • કેલ્શિયમની ઉણપના કારણે જમીનમાં ગડબડ થઇ જાય છે. જેના કારણે સારા ખાતર અને સારા બિયારણ નાખવાથી પણ ઉત્પાદન ઓછું થાય છે.
  • નવું પાન કે કુંપળ નીચેની તરફ હુકની જેમ ઝૂકી જાય તથા નવું પાન મરવા માંડેછે.
  • નવા પાન માં હરીત દ્રવ્યનો અભાવ.
  • ઉગતી કળી ખરી પડે.
  • છોડની અગ્રકલિકાનો વિકાસ રૂંધાય છે.
  • છોડ બટકો રહે છે અને પાનની ડાળ વળેલી જોવા મળે અને ખરી પડે છે.

💠 નિયંત્રણ :

  • જમીન ચકાસણી રિપોર્ટ મુજબ ભાસ્મિક જમીનમાં જીપ્સમ (ચિરોળી) પાયાના ખાતર તરીકે વાપરવું.
  • જમીનમાં સેન્દ્રિય ખાતરો વાપરવા.

🔸Micro fertilizer વિશે વધુ માહિતી માટે   જુઓ

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

Please Select Embedded Mode To show the Comment System.*